शुक्रवार, 20 जुलाई 2018

राजस्‍थान का सामान्य ज्ञान - Rajasthan General Knowledge

राजस्थान भारत का क्षेत्रफल के आधार पर सबसे बड़ा राज्य है। राजस्थान शब्द का अर्थ है 'राजाओं का स्थान' राजस्थान का नाम पहले राजपूताना हुआ करता था जिसे बदलकर बाद में राजस्थान किया गया। आईये जानते हैं राजस्‍थान का सामान्य ज्ञान - Rajasthan General Knowledge

Rajasthan General Knowledge

राजस्‍थान का सामान्य ज्ञान - Rajasthan General Knowledge - Rajasthan Samanya Gyan


क्र.सं.

प्रश्‍न

उत्‍तर 

1
राजस्‍थान का स्‍थापना दिवस
30 मार्च 1949
2
राजस्‍थान की राजधानी 
जयपुर
3
राजस्‍थान की राजकीय भाषा
हिंदी
4
राजस्‍थान के पहले मुख्‍यमंत्री 
श्री हीरा लाल शास्त्री जी 
5
राजस्‍थान के वर्तमान मुख्‍यमंत्री
श्री वसुन्धरा राजे सिंधिया जी 
6
राजस्‍थान के पहले राज्‍पाल 
श्री सरदार गुरुमुख निहाल सिंह जी
7
राजस्‍थान के वर्तमान राज्‍यपाल
श्री कल्याण सिंह जी 
8
राजस्‍थान का राजकीय पशु 
चिंकारा 
9
राजस्‍थान का राजकीय फूल
रोहिडा
10
राजस्‍थान का राजकीय पेड
खेजडी
11
राजस्‍थान का राजकीय पक्षी 
गोडवान
12
राजस्‍थान का क्षेत्रफल 
342239 वर्ग किलोमीटर 
13
राजस्‍थान का सबसे बडा नगर
जयपुर
14
राजस्‍थान के प्रमुख लोक नृत्‍य 
धूमल, घापाल, फूंदी, पनिहारी, जिन्‍दाद नेजा आदि
15
राजस्‍थान की प्रमुख नदीयॉ 
चम्‍बल, बेडच, लनी, घग्‍घर, बनास, पार्वती, बाणगंगा आदि 
16
राजस्‍थान की सीमाऐं
पंजाब, हरियाणा, गुजरात, मध्‍यप्रदेश, उत्‍तर प्रदेश,
पाकिस्‍तान  
17
राजस्‍थान का प्रमुख कृषि उत्‍पादन
बाजरा, ज्‍वार, मक्‍का, गेहूॅ, जौ, चना, तिलहन, 
गन्‍ना, कपास, चावल आदि 
18
राजस्‍थान के प्रमुख पर्यटक स्‍थल 
चित्‍तौडगढ, रणथम्‍भौर, जूनागढ, हवामहल,
जलमहल, पुष्‍कर, दिलवाडा मंं‍दिर 
19
राजस्‍थान के प्रमुख उद्योग 
 वस्‍त्र, सीमेंट, शीशा, चीनी, कीटनाशक, संगमरमर,
कृत्रिम रेशम, उर्वरक
20
राजस्‍थान में जिलों की संख्‍या 
33
21
राजस्‍थान में लोक सभा की सीटें
25
22
राजस्‍थान में राज्‍यसभा की सीटें 
10

જાણો, અત્યાર સુધી કયા-કયા ઐતિહાસિક સ્થળો છપાઇ ચૂક્યા છે ચલણી નોટો પર


સરકાર ફરી એક વખત માર્કેટમાં નવી નોટ લોન્ચ કરવાની તૈયારીમાં છે અને આ નોટ 100 રૂપિયાની હશે. આ નોટનો આકાર પહેલાની નોટો જેવો નાનો જ હશે અને 100ની જે નોટો અત્યારે બજારમાં ચલણમાં છે તેનાથી તેનું કદ નાનુ છે. આ નોટ પર એક ઐતિહાસિક રાનીની વાવનુ ચિત્ર છપાયુ છે. રાનીની વાવને યુનેસ્કો દ્વારા વિશ્વની ઐતિહાસિક ધરોહરની યાદીમાં સામેલ કરાઇ છે. આ અગાઉ પહેલા જાહેર થયેલી નોટો પર પણ ઘણી વર્લ્ડ હેરિટેજની તસ્વીરો છપાઈ ગઇ છે. આવો જોઈએ કંઈ નોટ પર કઈ જગ્યાનુ ચિત્ર છપાયુ છે અને તેનું ધાર્મિક અને ઐતિહ

?ઐતિહાસિક મહત્વ શું છે?

गुरुवार, 19 जुलाई 2018

જાણો પાટણની રાણકી વાવની વિશેષતા અને તેની કેટલીક ઐતિહાસિક વાતો.....


⇶GK   


2 હજાર,5 સો અને 10ની નોટ લાવ્યા બાદ સરકારે હવે 100ની નવી નોટ લાની રહી છે. 100ની નવી નોટ પાછળ એક ઐતિહાસિક સ્થળનું ચિત્ર છપાયેલું છે. જેનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ પણ છે. જાણો આ સ્થળનું શું છે ધાર્મિક મહત્વ...

-ગુજરાતના પાટણ જિલ્લામાં સ્થિત છે રાણકી વાવ...

આ એક ઐતિહાસિક સ્થળ છે. આ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં આવેલી છે. આ વાવનું નક્શીકામ અને અહીં લગાડેલી મૂર્તિઓની સુંદરતા ન કેવળ મનને મેહી લે છે પરંતુ પોતાના વૈભવશાળી ઈતિહાસ પર ગર્વ પણ કરાવે છે. વર્ષ 2001માં આ વાવમાંથી 11મીં અને 12મીં સદીમાં બનાવેલી બે મૂર્તિઓની ચોરી થઈ ગઈ હતી. જેમાં એક મૂર્તિ ગણપતિની અને બીજી ભ્રહ્મા-ભ્રહ્માણીની હતી.

-રાણકીવાવને મળ્યુ છે આ ગૌરવ

ભારતની આ વિરાસતને યૂનેસ્કોએ વર્ષ 2014માં વિશ્વ વિરાસતની યાદીમાં સમાવેશ કર્યો હતો. યૂનેસ્કોએ આ વાવને ભારતમાં સ્થિત તમામ વાવોની રાણીના શિર્ષકથી નવાઝી હતી.

- આ છે વાવની ખાસિયત

10મી સદીમાં નિર્મિત આ વાવ સોલંકી વંશની ભવ્યતાને દર્શાવે છે. આ વાવની લંબાઈ 64 મીટર, પહોળાઈ 20મીટર અને ઉંડાઈ 27મીટર છે. રાણી ઉદયામતિએ તેનું નિર્માણ કર્યુ હતુ માટે તેની રાણકી વાવ કહેવાય છે.

-રાણકી વાવનું ધાર્મિક મહત્વ

રાણકી વાવનું નિર્માણ વર્ષ 1063માં કરવામાં આવ્યુ હતુ. આ વાવની દિવાલો પર ભગવાન રામ, વામનાવતાર, મહિષાસુરમર્દિની, કલ્કિ અવતાર અને ભગવાન વિષ્ણુના વિભિન્ન અવતારોના ચિત્રો અંકિત છે.

- 10મીં સદી અને ધાર્મિક આસ્થા

તરસ્યાને પાણી પીવડાવવું એજ મોટો ધર્મ છે. આ કારણે જ આપણા રાજાઓ, મહારાજાઓ ઘણી જગ્યાએ રાહદારીઓ માટે વાવોનું નિર્માણ કરતા હતા. આ વાવની દિવાલો પર કોતરેલા ધાર્મિક ચિત્રો અને નક્શીકામ એ વાતનું પ્રતિનિધિત્વ કરે છે કે એ સમયે આપણા સમાજમાં ધર્મ અને કળાની પ્રત્યે કેટલું સમર્પણ હતુ. આ વાવ વાસ્તુ પ્રમાણે પણ ખુબ વિકસિત માનવામાં આવે છે.

-કોણ હતી રાણી ઉદયામતિ?

રાણી ઉદયામતિ સોલંકી રાજવંશના રાજા ભીમદેવ પ્રથમની પત્નિ હતી. રાજાના મૃત્યુ પછી તેઓએ રાજાની યાદમાં આ વાવનું નિર્માણ કર્યુ હતુ. આ વાવમાં ઘણા સ્તરની સીઢીઓ છે અને તે દેખાવે એકદમ સુંદર દેખાય છે. પહેલી નજરે તેને જોવા પર, ધરતીમાં ગઢાયેલા કોઈ સુંદર મહેલનો અહેસાસ થાય છે.

-7 સદિયો સુધી દટાયેલી રહી જમીનમાં

જાણકારી પ્રમાણે, સરસ્વતી નદીના વિલુપ્ત થયા બાદ આ વાવ તેના કાંપથી ભરાઈ ગઈ અને ઘણી સદિયો સુધી ધરતીમાં દટાયેલી રહી. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગની ટીમે તેને શોધી કાઢી. આ 7 માળની વાવ છે અને મારુ-ગુર્જર શૈલીનું જીવંત સાક્ષી છે અને ભારતમાં વાવના નિર્માણોની ગાથાને દર્શાવે છે
.

अंबानी ने बढ़ाई कोका-कोला और पेप्सी की मुश्किलें, गर्मी में कौन बेचेगा सबसे ज्यादा माल, कोल्ड ड्रिंक सेक्टर में धमाका

  गर्मी का मौसम आते ही एक बार फिर मार्केट में कोल्ड ड्रिंक की मांग बढ़ने लगी है, जिसे देखते हुए अंबानी ने भी अपनी कोल्डड्रिंक मार्केट में उत...