गुरुवार, 19 जुलाई 2018

સંરક્ષણ ક્ષેત્રે દેશની લાંબી છલાંગ, સ્વબળે બનાવી ન્યૂક્લિયર મિસાઇલ ટ્રેક સિસ્ટમ


વૈશ્વિક સ્તરે સુરક્ષાનો ખતરો સતત મંડરાયેલો છે, તેવા સમયે ભારતે લોખંડી સુરક્ષા માટે સક્ષમ થવા તરફ પ્રયાણ કરી લિધુ છે. દુશ્મન દેશની ન્યુક્લીયર મિસાઇલને ટ્રેક કરવાની ટેકનોલોજીમાં ભારતે સ્વબળે જ મહારથ હાસલ કરી લીધી. તો રક્ષા મંત્રાલયે સેનાને હથિયારોથી સજ્જ કરવા માટે 6 જેટલા દેશો સાથે 2 હજાર કરોડ રૂપિયાના કરાર કર્યા છે. .....

बुधवार, 18 जुलाई 2018

चंद्रशेखर आज़ाद के अनमोल विचार - Chandra Shekhar Azad Motivational Quotes in Hindi

चन्द्रशेखर आजाद (Chandra Shekhar Azad) का जन्म भाबरा गाँव (मध्य प्रदेश ) में 23 जुलाई सन् 1906 को हुआ था चन्द्रशेखर आजाद (Chandra Shekhar Azad) के पिता का नाम पण्डित सीताराम तिवारी और माता का नाम नाम जगरानी देवी था चन्द्रशेखर आजाद (Chandra Shekhar Azad)  भारतीय स्वतन्त्रता संग्राम के स्वतंत्रता सेनानी थे। वे पण्डित राम प्रसाद बिस्मिल व सरदार भगत सिंह सरीखे क्रान्तिकारियों के अनन्यतम साथियों में से थे।

चंद्रशेखर आज़ाद के अनमोल विचार - Chandra Shekhar Azad Motivational Quotes in Hindi


चंद्रशेखर आज़ाद के अनमोल विचार - Chandra Shekhar Azad Motivational Quotes in Hindi

यह भी पढ़े - 

  1. अभी भी जिसका खून ना खौला, वो खून नहीं पानी है जो देश के काम ना आए, वो बेकार जवानी है।
  2. मैं जीवन की अंतिम सांस तक देश के लिए शत्रु से लड़ता रहूंगा।
  3. दुश्मन की गोलियों का सामना करेंगे,आजाद ही रहे हैं, आजाद रहेंगे
  4. यदि कोई युवा मातृभूमि की सेवा नहीं करता तो उसका जीवन व्यर्थ है 
  5. मैं ऐसे धर्म को मानता हूं, जो स्वतंत्रता समानता और भाईचारा सिखाता है।
  6. आप हर दिन दूसरों, को अपने रिकॉर्ड तोड़ने का प्रतीक्षा मत करो। बल्कि खुद उसे तोड़ने का प्रयत्न करो क्योंकि सफलता के लिए आपकी खुद से लड़ाई है।
  7. मात्रभूमि की इस दुर्दशा को देखकर अभी तक यदि आपका रक्त क्रोध नहीं करता है, तो यह आपकी रगों में बहता खून नहीं है ये तो पानी है

અમેરિકા અને રશિયા વચ્ચે નવો અધ્યાય શરૂ,ટ્રમ્પ અને પુતિન વચ્ચે શિખર બેઠક



સમગ્ર દુનિયાની નજર જેના પર ટકી હતી એ અમેરિકા અને રશિયા વચ્ચેના સંબંધોમાં ચડાવ ઉતાર વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ વચ્ચે ઐતિહાસિક શિખરવાર્તાની શરૂઆત થઈ ગઈ છે. ફિનલેન્ડની રાજધાની હેલશસકીમાં મળેલા બન્ને દેશના નેતાઓ વચ્ચે બન્ને દેશો વચ્ચેના સંબંધોને વધારે સુદ્રઢ બનાવવા વાત થઈ.
 

मंगलवार, 17 जुलाई 2018

Modi સરકારની આ ભૂલો કદી પૂર્ણ નહીં કરી શકે 'અચ્છે દિન 'ના વાયદા

ભારતમાં Modi સરકારને ચાર વર્ષ જેટલો કાર્યકાળ પૂર્ણ થઈ ચુક્યો છે. પરંતુ હજુ સુધી અચ્છે દિનના નામો નિશાન જોવા મળતું નથી. કેન્દ્રમાં ભલે આજે એનડીએની સરકાર હોય પરંતુ જે જોરશોરથી અચ્છે દિનના વાયદા સાથે આવેલી આ સરકારે લોકોને અચ્છે દિનના માત્ર દિવા સ્વપન જ બતાવ્યા છે. ભાજપ અને નરેન્દ્ર મોદી વર્ષ ૨૦૧૪માં ગુજરાતના વિકાસ મોડેલની વાત કરતા હતા. આ વિચારે જ લોકોએ તેમને એક અવસર આપ્યો છે. જો કે જોતા જોતા મોદી સરકારના ચાર વર્ષ પૂર્ણ થઈ ચુક્યા છે. તેવા સમયે અચ્છે દિનની બાબત હવે માત્ર સ્લોગન પુરતી જ મર્યાદિત થઈ ગઈ છે જેનું કારણ મોદી સરકારના નિર્ણયો અને નીતિઓ જવાબદાર છે. જેને મોદી સરકારે મોટા સ્તર પર રજુ કરીને તેનો અમલ કર્યો હતો તે જ નિર્ણયો તેમની માટે સમસ્યા બન્યા છે. કેન્દ્ર સરકાર આ નિર્ણયો જેના લીધે દેશમાં હવે ; અચ્છે દિન' ની વાતો માત્ર એક સ્લોગન જ બની રહ્યું છે.

अंबानी ने बढ़ाई कोका-कोला और पेप्सी की मुश्किलें, गर्मी में कौन बेचेगा सबसे ज्यादा माल, कोल्ड ड्रिंक सेक्टर में धमाका

  गर्मी का मौसम आते ही एक बार फिर मार्केट में कोल्ड ड्रिंक की मांग बढ़ने लगी है, जिसे देखते हुए अंबानी ने भी अपनी कोल्डड्रिंक मार्केट में उत...