शुक्रवार, 20 जुलाई 2018

જાણો, અત્યાર સુધી કયા-કયા ઐતિહાસિક સ્થળો છપાઇ ચૂક્યા છે ચલણી નોટો પર


સરકાર ફરી એક વખત માર્કેટમાં નવી નોટ લોન્ચ કરવાની તૈયારીમાં છે અને આ નોટ 100 રૂપિયાની હશે. આ નોટનો આકાર પહેલાની નોટો જેવો નાનો જ હશે અને 100ની જે નોટો અત્યારે બજારમાં ચલણમાં છે તેનાથી તેનું કદ નાનુ છે. આ નોટ પર એક ઐતિહાસિક રાનીની વાવનુ ચિત્ર છપાયુ છે. રાનીની વાવને યુનેસ્કો દ્વારા વિશ્વની ઐતિહાસિક ધરોહરની યાદીમાં સામેલ કરાઇ છે. આ અગાઉ પહેલા જાહેર થયેલી નોટો પર પણ ઘણી વર્લ્ડ હેરિટેજની તસ્વીરો છપાઈ ગઇ છે. આવો જોઈએ કંઈ નોટ પર કઈ જગ્યાનુ ચિત્ર છપાયુ છે અને તેનું ધાર્મિક અને ઐતિહ

?ઐતિહાસિક મહત્વ શું છે?

गुरुवार, 19 जुलाई 2018

જાણો પાટણની રાણકી વાવની વિશેષતા અને તેની કેટલીક ઐતિહાસિક વાતો.....


⇶GK   


2 હજાર,5 સો અને 10ની નોટ લાવ્યા બાદ સરકારે હવે 100ની નવી નોટ લાની રહી છે. 100ની નવી નોટ પાછળ એક ઐતિહાસિક સ્થળનું ચિત્ર છપાયેલું છે. જેનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ પણ છે. જાણો આ સ્થળનું શું છે ધાર્મિક મહત્વ...

-ગુજરાતના પાટણ જિલ્લામાં સ્થિત છે રાણકી વાવ...

આ એક ઐતિહાસિક સ્થળ છે. આ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં આવેલી છે. આ વાવનું નક્શીકામ અને અહીં લગાડેલી મૂર્તિઓની સુંદરતા ન કેવળ મનને મેહી લે છે પરંતુ પોતાના વૈભવશાળી ઈતિહાસ પર ગર્વ પણ કરાવે છે. વર્ષ 2001માં આ વાવમાંથી 11મીં અને 12મીં સદીમાં બનાવેલી બે મૂર્તિઓની ચોરી થઈ ગઈ હતી. જેમાં એક મૂર્તિ ગણપતિની અને બીજી ભ્રહ્મા-ભ્રહ્માણીની હતી.

-રાણકીવાવને મળ્યુ છે આ ગૌરવ

ભારતની આ વિરાસતને યૂનેસ્કોએ વર્ષ 2014માં વિશ્વ વિરાસતની યાદીમાં સમાવેશ કર્યો હતો. યૂનેસ્કોએ આ વાવને ભારતમાં સ્થિત તમામ વાવોની રાણીના શિર્ષકથી નવાઝી હતી.

- આ છે વાવની ખાસિયત

10મી સદીમાં નિર્મિત આ વાવ સોલંકી વંશની ભવ્યતાને દર્શાવે છે. આ વાવની લંબાઈ 64 મીટર, પહોળાઈ 20મીટર અને ઉંડાઈ 27મીટર છે. રાણી ઉદયામતિએ તેનું નિર્માણ કર્યુ હતુ માટે તેની રાણકી વાવ કહેવાય છે.

-રાણકી વાવનું ધાર્મિક મહત્વ

રાણકી વાવનું નિર્માણ વર્ષ 1063માં કરવામાં આવ્યુ હતુ. આ વાવની દિવાલો પર ભગવાન રામ, વામનાવતાર, મહિષાસુરમર્દિની, કલ્કિ અવતાર અને ભગવાન વિષ્ણુના વિભિન્ન અવતારોના ચિત્રો અંકિત છે.

- 10મીં સદી અને ધાર્મિક આસ્થા

તરસ્યાને પાણી પીવડાવવું એજ મોટો ધર્મ છે. આ કારણે જ આપણા રાજાઓ, મહારાજાઓ ઘણી જગ્યાએ રાહદારીઓ માટે વાવોનું નિર્માણ કરતા હતા. આ વાવની દિવાલો પર કોતરેલા ધાર્મિક ચિત્રો અને નક્શીકામ એ વાતનું પ્રતિનિધિત્વ કરે છે કે એ સમયે આપણા સમાજમાં ધર્મ અને કળાની પ્રત્યે કેટલું સમર્પણ હતુ. આ વાવ વાસ્તુ પ્રમાણે પણ ખુબ વિકસિત માનવામાં આવે છે.

-કોણ હતી રાણી ઉદયામતિ?

રાણી ઉદયામતિ સોલંકી રાજવંશના રાજા ભીમદેવ પ્રથમની પત્નિ હતી. રાજાના મૃત્યુ પછી તેઓએ રાજાની યાદમાં આ વાવનું નિર્માણ કર્યુ હતુ. આ વાવમાં ઘણા સ્તરની સીઢીઓ છે અને તે દેખાવે એકદમ સુંદર દેખાય છે. પહેલી નજરે તેને જોવા પર, ધરતીમાં ગઢાયેલા કોઈ સુંદર મહેલનો અહેસાસ થાય છે.

-7 સદિયો સુધી દટાયેલી રહી જમીનમાં

જાણકારી પ્રમાણે, સરસ્વતી નદીના વિલુપ્ત થયા બાદ આ વાવ તેના કાંપથી ભરાઈ ગઈ અને ઘણી સદિયો સુધી ધરતીમાં દટાયેલી રહી. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગની ટીમે તેને શોધી કાઢી. આ 7 માળની વાવ છે અને મારુ-ગુર્જર શૈલીનું જીવંત સાક્ષી છે અને ભારતમાં વાવના નિર્માણોની ગાથાને દર્શાવે છે
.

સંરક્ષણ ક્ષેત્રે દેશની લાંબી છલાંગ, સ્વબળે બનાવી ન્યૂક્લિયર મિસાઇલ ટ્રેક સિસ્ટમ


વૈશ્વિક સ્તરે સુરક્ષાનો ખતરો સતત મંડરાયેલો છે, તેવા સમયે ભારતે લોખંડી સુરક્ષા માટે સક્ષમ થવા તરફ પ્રયાણ કરી લિધુ છે. દુશ્મન દેશની ન્યુક્લીયર મિસાઇલને ટ્રેક કરવાની ટેકનોલોજીમાં ભારતે સ્વબળે જ મહારથ હાસલ કરી લીધી. તો રક્ષા મંત્રાલયે સેનાને હથિયારોથી સજ્જ કરવા માટે 6 જેટલા દેશો સાથે 2 હજાર કરોડ રૂપિયાના કરાર કર્યા છે. .....

बुधवार, 18 जुलाई 2018

चंद्रशेखर आज़ाद के अनमोल विचार - Chandra Shekhar Azad Motivational Quotes in Hindi

चन्द्रशेखर आजाद (Chandra Shekhar Azad) का जन्म भाबरा गाँव (मध्य प्रदेश ) में 23 जुलाई सन् 1906 को हुआ था चन्द्रशेखर आजाद (Chandra Shekhar Azad) के पिता का नाम पण्डित सीताराम तिवारी और माता का नाम नाम जगरानी देवी था चन्द्रशेखर आजाद (Chandra Shekhar Azad)  भारतीय स्वतन्त्रता संग्राम के स्वतंत्रता सेनानी थे। वे पण्डित राम प्रसाद बिस्मिल व सरदार भगत सिंह सरीखे क्रान्तिकारियों के अनन्यतम साथियों में से थे।

चंद्रशेखर आज़ाद के अनमोल विचार - Chandra Shekhar Azad Motivational Quotes in Hindi


चंद्रशेखर आज़ाद के अनमोल विचार - Chandra Shekhar Azad Motivational Quotes in Hindi

यह भी पढ़े - 

  1. अभी भी जिसका खून ना खौला, वो खून नहीं पानी है जो देश के काम ना आए, वो बेकार जवानी है।
  2. मैं जीवन की अंतिम सांस तक देश के लिए शत्रु से लड़ता रहूंगा।
  3. दुश्मन की गोलियों का सामना करेंगे,आजाद ही रहे हैं, आजाद रहेंगे
  4. यदि कोई युवा मातृभूमि की सेवा नहीं करता तो उसका जीवन व्यर्थ है 
  5. मैं ऐसे धर्म को मानता हूं, जो स्वतंत्रता समानता और भाईचारा सिखाता है।
  6. आप हर दिन दूसरों, को अपने रिकॉर्ड तोड़ने का प्रतीक्षा मत करो। बल्कि खुद उसे तोड़ने का प्रयत्न करो क्योंकि सफलता के लिए आपकी खुद से लड़ाई है।
  7. मात्रभूमि की इस दुर्दशा को देखकर अभी तक यदि आपका रक्त क्रोध नहीं करता है, तो यह आपकी रगों में बहता खून नहीं है ये तो पानी है

અમેરિકા અને રશિયા વચ્ચે નવો અધ્યાય શરૂ,ટ્રમ્પ અને પુતિન વચ્ચે શિખર બેઠક



સમગ્ર દુનિયાની નજર જેના પર ટકી હતી એ અમેરિકા અને રશિયા વચ્ચેના સંબંધોમાં ચડાવ ઉતાર વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ વચ્ચે ઐતિહાસિક શિખરવાર્તાની શરૂઆત થઈ ગઈ છે. ફિનલેન્ડની રાજધાની હેલશસકીમાં મળેલા બન્ને દેશના નેતાઓ વચ્ચે બન્ને દેશો વચ્ચેના સંબંધોને વધારે સુદ્રઢ બનાવવા વાત થઈ.
 

मंगलवार, 17 जुलाई 2018

Modi સરકારની આ ભૂલો કદી પૂર્ણ નહીં કરી શકે 'અચ્છે દિન 'ના વાયદા

ભારતમાં Modi સરકારને ચાર વર્ષ જેટલો કાર્યકાળ પૂર્ણ થઈ ચુક્યો છે. પરંતુ હજુ સુધી અચ્છે દિનના નામો નિશાન જોવા મળતું નથી. કેન્દ્રમાં ભલે આજે એનડીએની સરકાર હોય પરંતુ જે જોરશોરથી અચ્છે દિનના વાયદા સાથે આવેલી આ સરકારે લોકોને અચ્છે દિનના માત્ર દિવા સ્વપન જ બતાવ્યા છે. ભાજપ અને નરેન્દ્ર મોદી વર્ષ ૨૦૧૪માં ગુજરાતના વિકાસ મોડેલની વાત કરતા હતા. આ વિચારે જ લોકોએ તેમને એક અવસર આપ્યો છે. જો કે જોતા જોતા મોદી સરકારના ચાર વર્ષ પૂર્ણ થઈ ચુક્યા છે. તેવા સમયે અચ્છે દિનની બાબત હવે માત્ર સ્લોગન પુરતી જ મર્યાદિત થઈ ગઈ છે જેનું કારણ મોદી સરકારના નિર્ણયો અને નીતિઓ જવાબદાર છે. જેને મોદી સરકારે મોટા સ્તર પર રજુ કરીને તેનો અમલ કર્યો હતો તે જ નિર્ણયો તેમની માટે સમસ્યા બન્યા છે. કેન્દ્ર સરકાર આ નિર્ણયો જેના લીધે દેશમાં હવે ; અચ્છે દિન' ની વાતો માત્ર એક સ્લોગન જ બની રહ્યું છે.

अल नीनो और ला नीना क्‍या है - What is El Nino and La Nina

अलनीनो व ला नीना ऐसे कारक हैं जो मानसून को प्रभावित करते हैं मानसून की भविष्यवाणी भी इन कारको की अहम भूमिका होती है आइये जानते है किस प्रकार अलनीनो व ला नीना मानसून व वर्षा को प्रभावित करते हैं अल नीनो और ला नीना क्‍या है - What is El Nino and La Nina
अल नीनो और ला नीना क्‍या है - What is El Nino and La Nina

अल नीनो और ला नीना क्‍या है - What is El Nino and La Nina 

अलनीनो व उसका प्रभाव

अलनीनो स्पेनिश भाषा का शब्द है जिसका शाब्दिक अर्थ है छोटा बच्चा है, अलनीनो दक्षिणी अमेरिकी देश पेरु के निकट प्रशान्त महासागर में घटित होने वाली घटना है जिसके कारण सागर मे हुई तापमानी उथल- पुथल के कारण मानसून पर असर पड़ता है यह असर किसी दो धारी तलवार जैसा कहा जा सकता है यानि कि इससे मानसून पर सकात्मक व नकारत्मक दोनो प्रभाव पड़ सकते हैं।

संमदर की सतह पर तापमान में वृध्दि होने के फलस्वरुप जलवायु तथा मौसम पर प्रभाव पड़ता है तथा भारत व पूर्वी अफ्रीका तथा लैटिन अमेरिकी देशो के कुछ हिस्सो में काफी बारिश तथा बाढ की स्थितियाँ बन जाती हैं तो कभी कभी यह प्रतिकूल प्रभाव दिखाती है तथा वर्षा काफी कम होती है इसी अलनीनो के आधार पर कई देशो के मौसम विभाग प्रत्येक वर्ष मानसून का पूर्वालोकन करते हैं तथा मानसून की घोषणा की जाती है कि मानसून सामान्य रहने वाला है या सामान्य से कम रहने वाला है । 

ला नीनो व उसका प्रभाव 

ला नीनो – जिसका शाब्दिक अर्थ है छोटी बच्ची या ठन्डा प्रंसग भी कहा जाता है अलनीनो के विपरीत कार्य करती है तथा इससे उन हिस्सो जहाँ अलनीनो से सूखे की स्थिति पैदा होती है उसे ला नीनो से सकात्मक प्रभाव पड़ता है तथा खूब बारिश होती है इन हिस्सो में पश्चिमी प्रंशात महासागर के हिस्से भी आते हैं यह आर्द्र मौसम को जन्म देती है तथा कई बार इससे बाढ की स्थितियाँ अधिक पैदा होती हैं।

Abhilipsa Panda Biography in Hindi | अभिलिप्सा पांडा का जीवन परिचय

  kartfor.cfom July 8, 2022   by  Admin नमस्कार दोस्तो आज हम आपको  अभिलिप्सा पांडा के जीवन परिचय(Abhilipsa Panda Biography in Hindi)  के बार...