2018 કાનપુરની એક મહિલાએ સામાજિક એકતા માટે અનોખી પહેલ કરી છે, તેણે હિન્દૂ ધર્મના પવિત્ર ગ્રંથ રામાયણનું ઉર્દૂમાં અનુવાદ કર્યું છે. જેનો ઉદ્દેશ ભાષાના બંધન તોડીને વધુ લોકો સુધી રામાયણનું જ્ઞાન પહોંચાડવાનો છે. એટલે કે રામાયણનું ભાષાંતર બે સમાજ વચ્ચેનું અંતર ઘટાડશે. .
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें