सम्पूर्ण सामान्य ज्ञान (प्रतियोगी परीक्षाओं के लिये ) क्लिक करें
शुक्रवार, 15 जून 2018
શહીદોની વિધવાઓને અમિતાભ બચ્ચન કરશે સહાય
બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચને આર્મીના જવાનોની વિધવા અને ખેડુતોનું દેવુ ભરવા માટે આર્થિક સહાય કરવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ, અમિતાભ આ માટે એક પરિવારને રૂપિયા એક કરોડની સહાય કરવાની યોજના કરી રહ્યા છે
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें