शनिवार, 16 जून 2018

અટારી-વાઘા બોર્ડર પર 'ન મનાવાઇ ઇદ', ભારતે પાકિસ્તાનની ઇદની મીઠાઇ ન સ્વીકારી

.
વાઘાઃ આજે સમગ્ર દેશમાં ઈદની ઉજવણી થઈ રહી છે. ત્યારે દર ઈદ અને દિવાળીના તહેવાર દરમિયાન ભારત - પાકિસ્તાનની અટારી બોર્ડર મીઠાઈની આપલે થતી હોય છે. પરંતુ બોર્ડર પર સંઘર્ષ વિરામ ઉલ્લંઘનને લઇને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વચ્ચે પાકિસ્તાન દ્વારા ભારતને આપવામાં આવેલી મીઠાઇ સ્વીકારી નહીં. ભારતે પાકિસ્તાનની ઇદની મીઠાઇ સ્વીકામનાઇ કરી દીધી

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

Abhilipsa Panda Biography in Hindi | अभिलिप्सा पांडा का जीवन परिचय

  kartfor.cfom July 8, 2022   by  Admin नमस्कार दोस्तो आज हम आपको  अभिलिप्सा पांडा के जीवन परिचय(Abhilipsa Panda Biography in Hindi)  के बार...